Police rushed to the spot with the message of death of three people in the Chamanpura | ચમનપુરામાં લઠ્ઠાકાંડ થતા ત્રણ લોકોના મોતના મેસેજથી પોલીસના દોડધામ મચી, છેવટે અફવા નીકળતાં રાહત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ10 મિનિટ પહેલા કૉપી લિંક પોલીસે મેઘાણીનગર અને આસપાસના વિસ્તારમાં ટપોટપ દારૂના ધંધા બંધ કરાવ્યાં વોટસએપનાં ગ્રુપમાં મેસેજ વાઇરલ થયો હતો, પોલીસ તપાસમાં કોઈનું મોત ન થયું હોવાનું બહાર ન આવ્યું શહેરના ચમનપુરા વિસ્તારમાં લઠ્ઠાકાંડથી ત્રણ લોકોનાં મોતનો મેસેજ વાઇરલ થયો હતો. જોકે … Read more