Corona Cases: રાજ્યમાં આજે અધધધ.. 2410 નવા કેસ, 9 દર્દીઓનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 4528
ગાંધીનગર, 1 એપ્રિલ 2021 ગુરૂવાર ગુજરાતમાં કોરોના સંક્રમણ જે ઝડપથી વધી રહ્યું છે, તે સૌ કોઇ માટે ચિંતાજનક છે, આજે રાજ્યમાં કોરોના વાયરસનાં 2410 કેસ નોંધાયા છે,. જ્યારે વધુ 9 લોકોનાં કોરોના સંક્રમણથી મોત થયાં. રાજ્યમાં આજે 2015 દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,92,584 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં … Read more